Monday, April 25, 2011

Satya Sai Baba Death 2011 - એક દિવ્ય પ્રકાશની વિદાય



માનવતા, લોકસેવા, પ્રેમ, દિલની ભાષા અને સાર્વત્રિક એક જ ભગવાનના સિધ્ધાંતોના હિમાયતી તથા ગરીબનિઃ સહાય-પીડિતોના હામી સત્ય સાંઇબાબાનું મહા પ્રયાણ થતાં તે દેશ વિદેશમાં રહેતા તેમના કરોડો ભકતો શોકમગ્ન બની ગયા હતા.

અલૌકિક વ્યકિતત્વના સ્વામી બની ગયા હતા. અલૌકિક વ્યકિતત્વના સ્વામી સત્ય સાંઇબાબા ખુદ એક આધ્યાત્મિક સંસ્થા સમા હતા. તેમની ઊદાત્ત સેવાભાવના અને નિષ્ઠા તેમના અગણિત ભાવિકો માટે હંમેશાં દિશાસૂચક બનશે. આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના પુટ્ટપથી ગામમાં ૨૩મી નવેમ્બર, ૧૯૨૬માં જન્મ લેનારા સાંઇ બાબાનું મૂળનામ સત્યનારાયણ રાજુ હતું.

૧૯મી આકટોબર, ૧૯૪૦ના રોજ ૧૪ વર્ષની વયે તેમણે સંસારિક જીવનનો ત્યાગ કરી સંન્યાસ લઇ લીધો હતો. આમ માત્ર ૧૪ વર્ષની નાની વયે જ તેમનામાં સંસારત્યાગની ભાવના ઊદ્ભવી હતી. સત્ય સાંઇબાબાનું સેવા સામ્રાજય ભારત સહિત સમગ્ર વિશ્વમાં હતું. વિશ્વ સ્તરે માનવ સેવાનો તેમનો સંદેશો વ્યાપી ગયો હતો. ભારત સહિત સમગ્ર વિશ્વનામાં હતું. વિશ્વ સ્તરે માનવ સેવાનો તેમનો સંદેશો વ્યાપી ગયો હતો. ભારત સહિત વિશ્વના ૧૬૬ દેશોમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, સેવા કેન્દ્રો - સમાવતી પ્રવાત્તિઓ પ્રારંભીને તેમણે વિશ્વ આખાનાં ક્ષેમકુશળની ભાવનાની સુવાસ રેલાવી હતી. ભારતમાં બગ્લોર સ્થિત શ્રી સત્ય સાંઇ ઇન્સ્ટિટ્યૂટ આૅફ હાયર મેડિકલ સાયન્સિસ ૩૩૩ બેડની સુવિધાવાળી હોસ્પિટલ ધરાવે છે.

આવી હોસ્પિટલમાં ગરીબોને વિના મૂલ્ય તબીબી સારવાર પૂરી પાડવામાં આવતાં આ આરોગ્ય ધામ આશીર્વાદ રૂપ સાબિત થયું છે. સત્ય સાંઇબાબાના આશીર્વાદથી આવી અનેક હોસ્પિટલો કાર્યરત છે. સત્ય સાંઇ સેન્ટ્રલ ટ્રસ્ટ કેટલીક જનરલ હોસ્પિટલો, બે સ્પેશ્યાલિટી હોસ્પિટલ, આઇ હોસ્પિટલો અને મોબાઇલ ડિસ્પેન્સરીઓ કાર્યરત છે.

આ સંસ્થાઓ શહેરોના ગરીબ વિસ્તારો - ઝુંપટ પટ્ટીઓમાં તથા ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય શિબિરો યોજીને ગરીબ લોકોને તબીબી સેવાઓ પૂરી પાડવાનું સેવાકાર્ય કરી રહી છે. લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવામાં પણ સત્ય સાંઇ ટ્રસ્ટ દ્વારા નાધ પાત્ર યોગદાન આપવામાં આવ્યું છે.સત્ય સાઇ ટ્રસ્ટ દ્વારા નાધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે. સત્ય સાંઇબાબાનું નિરાલું વ્યકિતત્વ કયારેક વિવાદોમાં પણ ઘેરાયેલું છે તેનો સ્વીકાર પણ કરવો પડે તેમ છે. હાથમાંથી ભસ્મ કાઢવાની અને મામાથી સોનાની ચેન, વાળમાંથી ચલણી સિસ્કા કાઢવાની યુકિતઓ પકડાઇ ગઇ. ત્યારથી તેઓ વિવાદમાં ઘેરાયા હતા. ધન એકઠું કરવું, ઢાગ કરીને ભકતોને પ્રભાવિત કરવા - ચમત્કારો સર્જવા જેવી બાબતોના કારણે બુદ્ધિજીવી વર્ગ તેમનાથી અળગો થતો ગયો હતો. તેમણે એકઠી કરેલી કરોડોની સંપત્તિએ વિવાદ જગાવ્યો છે. પોતે ૯૨માં વરસે માૃત્યુ પામશે તેવી વાતમાં પણ તેઓ જૂઠ્ઠા ઠર્યા છે. સત્ય સાંઇ બાબાની સેવા પ્રવાૃત્તિઓના સ્વીકાર સાથે તેમના જીવનનાં વિવાદાસ્પદ પાસાંઓ પણ ધ્યાને લેવાં રહ્યાં...

Summer Vacation 2011 - દેશ વિદેશની હવાઇ સફર ૨૦ ટકામાઘી બની



લગભગ ૭૨ જેટલી આંતરરાષ્ટ્રીય અરલાઇન્સ ભારત બહાર સંચાલન કરે છે.

વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવમાં થઇ રહેલો વધારો અને પ્રવાસીઓ તરફથી વધેલી માંગને કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે ગયા વર્ષની સરખામણીમાં ૧૫ થી ૨૦ ટકા જેટલો વધારે ખર્ચ કરવો પડશે જેના કારણે વેકેશનના સમયગાળામાં હવાઇ મુસાફરીની મજા માણનારા પ્રવાસીઓને ઊંચા ભાવે હવાઇ મુસાફરી કરવી પડશે.

મધ્યપૂર્વના દેશોમાં સર્જાયેલી કટોકટીની સ્થિતિને કારણે પ્રતિબેરલ બ્રેન્ટ કૂડના ભાવ ૧૨૨ ડોલરની અઢી વર્ષની ટોચે પહાચી ગયો હોવાથી વૈશ્વિક સ્તરે જેટ ઈંધણના ભાવમાં ૩૦ ટકાથી પણ વધુનો વધારો થયો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય અરલાઇન્સને એપ્રિલમાં ઈંધણખર્ચને સરભર કરવા હવાઇ ટિકિટ પર લાગતી વધારાની
રકમના કારણે ભાવ વધારાની ફરજ પડી છે.

પ્રવાસન સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ ૭૨ જેટલી આંતરરાષ્ટ્રીય અરલાઇન્સ ભારત બહાર સંચાલન કરે છે. છેલ્લા એકાદ મહિનામાં સરચાર્જમાં ૨૫ ટકા સુધીનો વધારો થતા હવાઇ ભાડામાં વધારો થયો છે. અત્રે ઊલ્લેખનીય બાબત એ છે કે સગાપુર અૅરલાઇન્સે ફેબ્રુઆરીમાં ઈંધણ સરચાર્જમાં ૧૩ ટકાનો વધારો કર્યો હતો.

સગાપુર અૅરલાઇન્સે ફેબ્રુઆરીમાં મુંબઇ-સગાપુર- મુંબઇની ટિકિટ પર રૂ. ૮૫૫૮નો ઈંધણ સરચાર્જ
વસૂલતી હતી. જે એપ્રિલ માસના વેકેશનના સમયગાળામાં વધીને રૂા.૯૯૨૪ થઇ ગયો છે.

અરલાઇન્સે ૨૧ એપ્રિલ પછી વેચાયેલી ટિકિટ પર વધારાના રૂ. ૧૪૦૦નો ઊમેરો પણ કર્યો હતો. બિ્રટિશ અૅરવેઝે એપ્રિલમાં તેના ઈંધણ સરચાર્જમાં ૧૦ પાઊન્ડ એટલે કે રૂા. ૭૩૦નો વધારો કર્યો છે. ભારતથી વિદેશમાં મુસાફરોમાં સૌથી વધુ પ્રવાસી એમિરેટ્રસમાં પ્રવાસ ખેડે છે. આમ બિ્રટિશ અરવેઝ, લૂફથાન્સા અને
સગાપુર અૅરલાઇન્સની સામે એમિરેટ્રસ મહત્તમ બજાર હિસ્સો ધરાવે છે. ઈંધણના વધતા જતા ખર્ચના કારણે પ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય પ્રવાસ ખેડવા માટે હવાઇ ભાડાંમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો થયો છે. યુરોપ,
હાગકાગ અને અમેરિકા જવા માટેના ઈકોનોમી કલાસની તમામ ટિકિટો વેચાઇ ગઇ છે જેમ કે રૂ. ૪૫,૦૦૦માં મળતી લંડનની ટિકિટ અઠવાડિયાના છેલ્લા દિવસો દરમિયાન રૂ. ૧૦ હજારથી ૧૨ હજાર વધારે આપો તો મળે છે.

Thursday, April 21, 2011

Gujarat State Inter City Air Connectivity – Jamnagar Rajkot Porbandar Cities get benefit



From Gujarat Day, there are strong possibilities that two planes will start flying between 11 cities in the state as per developments in this regard.

The two planes will be stationed at Surat and Ahmedabad and will fly to other nine cities.
Air Deccan founder Captain GR Gopinath will visit Gujarat shortly and meet chief minister Narendra Modi to finalize the project. Gopinath runs his new company ‘Deccan 360’ which will run the services in Gujarat.

Under the concept of hub and spoke for the project, Ahmedabad and Surat will work as hubs while the nine other cities — Vadodara City, Rajkot City, Bhavnagar City, Porbandar City, Bhuj, Mundra, Jamnagar City, Gandhidham and Junagadh City — will become the spokes.

Once the project is finalized with the chief minister, ‘Deccan 360’ is expected to begin the services of connecting 11 cities of Gujarat from May 1.

“For this, ‘Deccan 360’ has already bought two small planes. Both are ATR turbo 60-seater planes. One each will be stationed in Ahmedabad and Surat,” said an official.

He added that with this, all the cities where the airstrips have been developed will give air services to people of Gujarat. Talking about the airfare, the official said that it would be economical as the planes are small in size.

“For example, the fare for flying between Ahmedabad and Rajkot will be equal to the expense made by a single passenger travelling in his car. It could be around Rs3,000 but it would save a lot of time,” he said.

According to another source, the principal secretary (tourism and civil aviation) of Gujarat government was recently in Bangalore to visit the Air Show.

“Over there, he negotiated with Gopinath and made the deal. Now, Gopinath is expected to visit Gujarat to meet the CM to begin the services in the state soon,” said the official.

The state government is also expected to release the aviation policy on May 1. “The aviation policy has already been drafted and is at the examination stage. The government is planning to release the aviation policy on Gujarat Day,” said the official.

Wednesday, April 20, 2011

Khushboo Gujarat Ki - કચ્છમાં પ્રવાસીઓ વધ્યા સહેલાણીઓ માટે પણ હોટ ફેવરિટ



(1) ખાનગી લકઝરીવાળાની કમાણીમાં તડાકો.
(2) રાજયના પ્રવાસન નિગમને આ વેકેશનમાં આવક વધશે !
(3) ભૂજ બ્રાન્દ્રા ર્ટિમનલ એકસપ્રેસ ટ્રેન અત્યારથી જ પેક

રાજયની શાળા કોલેજોમાં હજુ વેકેશન શરૂ નહ થયું હોવા છતાં કચ્છમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. મોટી
સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ કચ્છ આવી રહ્યા છે. ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને ‘‘ખૂશ્બુ ગુજરાત કી’નામની એડમાં ‘કચ્છ નહ દેખા તો કુછ નહ દેખા’ જેવા ઊચ્ચારેલા વાકય બાદ કચ્છના પ્રવાસન ક્ષેત્રે જબરદસ્ત વેગ વધ્યો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાતની શાળા-કોલેજોમાં હજુ વેકેશન શરૂ થયું નથી તેમ છતાં અત્યારથી જ કચ્છમાં દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે.

જેના કારણે હાલમાં કચ્છ તરફ પ્રવાસીઓનો ધસારો વધવા લાગ્યો છે. બ્રાન્દ્રાથી ઊપડતી અને ભુજ જતી બ્રાન્દ્રા
ર્ટિમનલ સયાજી નગરી એકસપ્રેસ ટ્રેન તો અત્યારથી જ મુસાફરોથી ખીચોખીચ ભરાઇ જાય છે. જનરલ ડબ્બામાં તો પગ મુકવાની પણ જગ્યા રહેતી નવી જેના પરથી સ્પષ્ટ થાય છે કે ધો.૧૦-૧૨ની પરીક્ષા પૂર્ણ થતા જ લોકો કચ્છની સફરે નીકળી પડ્યા છે તેવી જ રીતે ખાનગી લકઝરીવાળાઓને પણ કમાણીમાં ભારે તડાકો બોલાય છે. રોજની સંખ્યા લકઝરીઓ કચ્છ તરફ જઇ રહી છે.

હજુ પ્રાથમિક શાળામાં વેકેશન પડ્યું નથી. તે પહેલા જ કચ્છમાં લોકોનો ધસારો વધી રહ્યો છે. જયારે બીજી બાજુ કચ્છના બજારોમાં પણ અવનવી ચીજવસ્તુ વેચાણ માટે મુકાઇ છે. તો તેના ભાવ સામાન્ય કરતા બે ગણા વધી
ગયા છે વિદેશી સહેલાણીઓની સંખ્યામાં પણ વધારો થવા લાગ્યો છે.

રાજય સરકાર દ્વારા ગુજરાતને વધુ પ્રસિદ્ધ બતાવવા આ નવતર પ્રયોગ હાથ ધરાયો અને તેને સફળતા પણ મળી છે. રાજયના પ્રવાસન નિગમને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બેથી ત્રણ ગણો નફો થવાની શકયતા છે.

કચ્છના બજારોમાં અવનવી ચીજવસ્તુ વેચાણ માટે મુકાઇ છે. તો તેના ભાવ સામાન્ય કરતા બે ગણા વધી ગયા છે.

Saturday, April 9, 2011

Morari Bapu Katha 2011 - ગાંધીનગરમાંતા.૨૩મી એપ્રિલ થી



ગાંધીનગરમાંતા.૨૩મીએપ્રિલથી મોરારિબાપુનીરામકથાનુંઆયોજન ૪૦ હજારની ક્ષમતાવાળો કથામંડપ બનાવાશે.

હેમામાલિની દુર્ગા રજૂ કરશે. ગાંધીનગરમાં આગામી ૨૩મી એપ્રિલથી ૧લી મે દરમિયાન પૂજય મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કાૃષ્ણકાંતભાઇ જહાંએ ભવ્ય રામકથાના આયોજન અંગે જણાવ્યું હતું કે ૪૦ હજારની ક્ષમતાવાળો કથામંડપ બનાવવામાં આવશે અને મશહૂર અભિનેત્રી અને સુપ્રસિદ્ધ નાત્યાંગના હેમામાલિની દુર્ગા રજૂ કરશે.

જહાંએ વધુમાં જણાવ્યું હતું કે રામકથામાં દિવસ દરમિયાન બહારગામથી આવતા શ્રાવકો, ભાવિકો માટે દરરોજ બપોરે ભોજનની વ્યવસ્થા વિનામૂલ્યે કરાશે. રામકથા મેદાનમાં અલગ ઉભી કરાયેલી જલારામબાપા જનશાળામાં દરરોજ ૧૫૦૦૦ લોકોને બેસાડી જમાડી શકાશે. આ રામકથા ગાંધીનગરમાં એસટી. ડેપોની પાછળ સેકટર-૧૧માં કથામંડપનું નિર્માણ હાથ ધરાયું છે. મૂળ કથામંડપને ‘કવિવર ઊમાશંકર જોષી સભાગાૃહ’ નામ આપવામાં આવ્યું છે. દ. આફ્રિકાના ડરબન નિવાસી અનિલ દેસાઇએ ભોજન પ્રસાદના મુખ્ય યજમાન તરીકેની જવાબદારી સ્વીકારી છે. જયારે મુખ્ય યજમાનપદે ઊદ્યોગપતિ નારણભાઇ પી. પટેલ રહેશે.

નગરજનોના સહયોગથી યોજાનારી આ રામકથાના આયોજનને સફળ બનાવવા વિવિધ ૨૪ સમિતિની રચના થઇ છે. ૮૫૦ સ્વયંસેવકો આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવે છે. રામકથા દરમિયાન દરરોજ રાત્રે ૯ વાગ્યે સંસ્કારી સાંસ્કાૃતિક કાર્યક્રમોનું આયોજન થયું છે.

જયશંકર સુંદરી કલામંડપમાં નવ દિવસ મશહૂર અભિનેત્રી અને સુપ્રસિદ્ધ નાૃત્યાંગના હેમામાલિની, સુપ્રસિદ્ધ ગાયિકા, અનુરાધા પાડવાલ, કવિ સંમેલન, લોકસાહિત્ય, નાૃત્ય નાટિકા, સુગમસંગીત અને જય-જય ગરવી ગુજરાત જેવા કાર્યક્રમો થશે.

Saturday, April 2, 2011

Dwarka Jamnagar - ૧૦૮ કુંડી મહાયજ્ઞ તથા ભાગવત સપ્તાહ

તા. ૪ થી ૧૨ એપ્રિલ દરમિયાન યોજાનારા આ મહોત્સવનાં મુખ્ય પ્રાયોજક કાંકરેજના ધારાસભ્ય.

ભગવાન શ્રીકાષ્ણની નગરી દ્વારકામાં ૪ થી ૧૨ એપ્રિલ દરમિયાન પાયલોટ બાબા દ્વારા શ્રી અષ્ટ મહાલક્ષ્મી ૧૦૮ કુંડી મહાયજ્ઞ ઊપરાંત દંડીસ્વામીના શ્રીમુખથી ‘શ્રીમદ્ સપ્તાહ’ અને કથામાત રસપાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહા ઊત્સવના પ્રાયોજક અને બનાસકાંઠાના કાંકરેજ વિસ્તારના ધારાસભ્ય બાબુભાઇ દેસાઇએ થોડા સમય પહેલાં દ્વારકામાં જ ભગવાન કાષ્ણનું સુવર્ણ સહાસન બનાવવા ૧.૨૫ કરોડનું દાન આપ્યું છે અને હાલમાં ભગવાન આ સુવર્ણ સહાસન પર બિરાજમાન છે.

દ્વારકામાં યોજાયેલ આ ર્ધાિમક કાર્યક્રમ પાછળનો આશય જણાવતા બાબુભાઇ દેસાઇ કહે છે, ‘સમાજમાં પ્રવર્તેલી અશાંતિ, માનવ માનવ વચ્ચેનો ડર, સમગ્ર સમાજ એક અને નેક બને અને ગુજરાતની ર્સ્વિણમ ભૂમિ વિશ્વશાંતિ માટેના અભિયાન માટેનું પ્લેટફોર્મ બને, એવો મારો આશય હોય છે. હું રાજકારણમાં પૈસા બનાવવા નહ પરંતુ પૈસાને સમાજના સત્કાર્યમાં પાછા આપવા આવ્યું છું.

દ્વારકામાં યોજાનારા આ કાર્યક્રમનાં આકર્ષણમાં વધારો કરવા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં લોકડાયરાના કલાકારો દ્વારા વિવિધ સાંસ્કાતિક કાર્યક્રમો પણ ભવ્ય રીતે ઊજવાશે.

Popular Posts